||ધાર્મિક મહત્વ ધરાવતા આપણાં પૌરાણિક શ્રી કૃષ્ણ મંદિરો||
ભારતમાં ધાર્મિક મહત્વ ધરાવતા આપણાં પૌરાણિક શ્રી કૃષ્ણ મંદિરો
1. મથુરા (દ્વારકાધીશ મંદિર)
2. વૃંદાવન (શ્રી બાંકે બિહારી મંદિર)
3. ઓરિસ્સા (જગન્નાથ પુરી)
4. ગુજરાત (દ્વારકાધીશ મંદિર)
5. કર્ણાટક (ઉડુપી શ્રી કૃષ્ણ મઠ મંદિર)
6. મહારાષ્ટ્ર (વિઠોબા મંદિર)
7. વૃંદાવન -મથુરા (જુગલકિશોર મંદિર અથવા કેશીઘાટ મંદિર)
8. રાજસ્થાન (નાથદ્વારા મંદિર)
સંદર્ભ :- વધારે માહિતી માટે જુઓ તારીખ 14/08/2025 ની સંદેશ દૈનિક માં આવેલ દેવલ થોરિયાનો લેખ